Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 59 પિટિશન થઈ છે. જેની સુનાવણી દરમિયાન કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલા પર વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી બેંચ આ અરજી અંગે સુનાવણી કરશે. CAA વિરુદ્ધ કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML) અને આસમ ગણ પરિષદ સહિત ઘણા લોકોએ અરજી કરી છે.

કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 59 પિટિશન થઈ છે. જેની સુનાવણી દરમિયાન કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલા પર વધુ સુનાવણી 22 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વવાળી બેંચ આ અરજી અંગે સુનાવણી કરશે. CAA વિરુદ્ધ કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML) અને આસમ ગણ પરિષદ સહિત ઘણા લોકોએ અરજી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ