Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભરુચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ભરુચ કોરોનામુક્ત થઈ ગયો છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા છે.

નોંધનીય છે કે, ભરુચ જિલ્લામાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીના મોત થયા છે, જ્યારે અન્ય તમામ 25 દર્દી સાજા થયા છે. હવે જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સારવાર હેઠળ નથી.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભરુચ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ આજે સ્વસ્થ થયા છે. આ સાથે ભરુચ કોરોનામુક્ત થઈ ગયો છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી છે. તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા છે.

નોંધનીય છે કે, ભરુચ જિલ્લામાં કુલ 27 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીના મોત થયા છે, જ્યારે અન્ય તમામ 25 દર્દી સાજા થયા છે. હવે જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સારવાર હેઠળ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ