Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનથી માઠા સમાચાર મળ્યા હતા. પાકિસ્તાન એરલાયન્સનું યાત્રી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને પગલે 91 જેટલા લોકોના મોત થયાં હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લાહોરથી કરાંચી જતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ અકસ્માત કરાચી એરપોર્ટ નજીક થયો હતો. કરાચીમાં ઉતરતા પહેલા અકસ્માત થયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં 91 મુસાફરો સવાર હતા.

સમગ્ર વિશ્વમાં એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતના પડોશી રાષ્ટ્ર પાકિસ્તાનથી માઠા સમાચાર મળ્યા હતા. પાકિસ્તાન એરલાયન્સનું યાત્રી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને પગલે 91 જેટલા લોકોના મોત થયાં હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લાહોરથી કરાંચી જતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, આ અકસ્માત કરાચી એરપોર્ટ નજીક થયો હતો. કરાચીમાં ઉતરતા પહેલા અકસ્માત થયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિમાનમાં 91 મુસાફરો સવાર હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ