Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ માટે PM કેર્સ ફંડ (PM CARES Fund Trust)માંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  જેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવી છે.

PMO દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 3100 કોરોડ રૂપિયામાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 1000 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવામાં આવશે અને 100 કરોડ રૂપિયા વેક્સીન બનાવવા પર ખર્ચ કરવામાં આવશે.

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ માટે PM કેર્સ ફંડ (PM CARES Fund Trust)માંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  જેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આપવામાં આવી છે.

PMO દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 3100 કોરોડ રૂપિયામાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 1000 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવામાં આવશે અને 100 કરોડ રૂપિયા વેક્સીન બનાવવા પર ખર્ચ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ