વડા પ્રધાન મોદીએ સોમવારે CAAનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર અભિયાનનો પ્રારંભ કરતાં #IndiaSupportsCAA અંતર્ગત ટ્વિટમાં જણાવ્યું હતું કે, CAA કોઇની નાગરિકતા છીનવી લેવાનો નથી. #IndiaSupportsCAA પર કાયદાને સમર્થન આપો કારણ કે, CAA ધાર્મિક સતાવણીનો સામનો કરી રહેલા નિરાશ્રિતો માટે છે નહીં કે કોઇની નાગરિકતા છીનવી લેવા માટે. આ અંગેની વધુ માહિતી, ગ્રાફિક્સ, વીડિયો માટે નમો એપના વોલન્ટિયર મોડયુલના તમારા વોઇસ સેક્શનમાં આહેશટેગને તપાસો.
વડા પ્રધાન મોદીએ સોમવારે CAAનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર અભિયાનનો પ્રારંભ કરતાં #IndiaSupportsCAA અંતર્ગત ટ્વિટમાં જણાવ્યું હતું કે, CAA કોઇની નાગરિકતા છીનવી લેવાનો નથી. #IndiaSupportsCAA પર કાયદાને સમર્થન આપો કારણ કે, CAA ધાર્મિક સતાવણીનો સામનો કરી રહેલા નિરાશ્રિતો માટે છે નહીં કે કોઇની નાગરિકતા છીનવી લેવા માટે. આ અંગેની વધુ માહિતી, ગ્રાફિક્સ, વીડિયો માટે નમો એપના વોલન્ટિયર મોડયુલના તમારા વોઇસ સેક્શનમાં આહેશટેગને તપાસો.