Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ત્યારે સાતમો અને અંતિમ તબક્કો રવિવારે 19 મેનાં રોજ યોજાશે. અને ગુરૂવારે 23 મેનાં રોજ પરિણામ જાહેર થશે. ત્યારે રાજકીય પંડિતોના મત મુજબ આ વખતે કોઈ એક પક્ષને બહુમતી નહીં મળે અને મેળ જોડ વાળી સરકાર બનશે તેવું માની રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ થોડાં દિવસ પહેલાં ગઠબંધન અંગેની તેમની ટિપ્પણી કરી હતી. જે ટિપ્પણી અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કરી હતી જેમાં તેમણે કેન્દ્ર અને રાજ્યમાં ભૂતકાળમાં પાર્ટીએ ગઠબંધન સરકારો કેટલી સારી રીતે ચલાવી છે તે અંગે વાત કરી છે.

વડાપ્રધાન મોદીએ ગઠબંધન અંગે કેવી ટિપ્પણી કરી હતી તે અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કર્યું છે. "ભાજપ જાણે ચાલી રહેલા ગઠબંધનની કળા જાણે છે. જ્યારે હું સંસ્થા માટે કામ કરતો હતો ત્યારે મેં અલગ અલગ રાજ્યોમાં ભાજપના સાથી સાથે કામ કર્યું. ત્યારબાદ અમારી પાર્ટી પાસે વાજપેયીજીનો વારસો છે જેણે તેમના કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠ ગઠબંધન ચલાવ્યું હતું."

 

લોકસભા ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ત્યારે સાતમો અને અંતિમ તબક્કો રવિવારે 19 મેનાં રોજ યોજાશે. અને ગુરૂવારે 23 મેનાં રોજ પરિણામ જાહેર થશે. ત્યારે રાજકીય પંડિતોના મત મુજબ આ વખતે કોઈ એક પક્ષને બહુમતી નહીં મળે અને મેળ જોડ વાળી સરકાર બનશે તેવું માની રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ થોડાં દિવસ પહેલાં ગઠબંધન અંગેની તેમની ટિપ્પણી કરી હતી. જે ટિપ્પણી અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કરી હતી જેમાં તેમણે કેન્દ્ર અને રાજ્યમાં ભૂતકાળમાં પાર્ટીએ ગઠબંધન સરકારો કેટલી સારી રીતે ચલાવી છે તે અંગે વાત કરી છે.

વડાપ્રધાન મોદીએ ગઠબંધન અંગે કેવી ટિપ્પણી કરી હતી તે અંગે ગુજરાત ભાજપે ટ્વિટ કર્યું છે. "ભાજપ જાણે ચાલી રહેલા ગઠબંધનની કળા જાણે છે. જ્યારે હું સંસ્થા માટે કામ કરતો હતો ત્યારે મેં અલગ અલગ રાજ્યોમાં ભાજપના સાથી સાથે કામ કર્યું. ત્યારબાદ અમારી પાર્ટી પાસે વાજપેયીજીનો વારસો છે જેણે તેમના કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠ ગઠબંધન ચલાવ્યું હતું."

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ