લોકસભાની ચુંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાનની શરૂઆત ચૂકી છે અને જેમાં દિલ્હીની સાત બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કેટલીક હાઈ પ્રોફાઈલ બેઠકનો સમાવેશ થાય છે.
BJP માટે આ તબક્કો મહત્ત્વનો એટલા માટે પણ છે કારણ કે આ ફુલપુર અને ગોરખપુર બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે જે બેઠકો પેટાચૂંટણીમાં BJP એ ગુમાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલા યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક 1998 થી 2014 સુધી જીતતા રહ્યા છે.
આઝમ ગઢ બેઠકને આ તબક્કાની સૌથી મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. અહીં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને BJP ના દિનેશ યાદવ 'નીરહુવા' વચ્ચે ટક્કર છે.
સુલતાનપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીની સામે કોંગ્રેસના સંજય સિંહ છે. ભોપાલ બેઠકની પણ ખાસ ચર્ચા છે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંહ અને BJP ના પ્રજ્ઞા ઠાકુર વચ્ચે રસપ્રદ જંગ છે.
લોકસભાની ચુંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાનની શરૂઆત ચૂકી છે અને જેમાં દિલ્હીની સાત બેઠકનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કેટલીક હાઈ પ્રોફાઈલ બેઠકનો સમાવેશ થાય છે.
BJP માટે આ તબક્કો મહત્ત્વનો એટલા માટે પણ છે કારણ કે આ ફુલપુર અને ગોરખપુર બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે જે બેઠકો પેટાચૂંટણીમાં BJP એ ગુમાવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલા યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક 1998 થી 2014 સુધી જીતતા રહ્યા છે.
આઝમ ગઢ બેઠકને આ તબક્કાની સૌથી મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. અહીં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને BJP ના દિનેશ યાદવ 'નીરહુવા' વચ્ચે ટક્કર છે.
સુલતાનપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીની સામે કોંગ્રેસના સંજય સિંહ છે. ભોપાલ બેઠકની પણ ખાસ ચર્ચા છે જ્યાં કોંગ્રેસના દિગ્ગજ દિગ્વિજયસિંહ અને BJP ના પ્રજ્ઞા ઠાકુર વચ્ચે રસપ્રદ જંગ છે.