Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમિત શાહે રવિવારે દિલ્હી ભાજપનાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકરોને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાએ નાગરિકતા સુધારા કાયદો (CAA) મુદ્દે લોકોને ભડકાવીને દેશમાં રમખાણો કરાવ્યા છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી તોફાનોમાં ભાગ લેનારનાં ઘરે જઈને તેમને સપોર્ટ કરી રહ્યા છે. 
 

અમિત શાહે રવિવારે દિલ્હી ભાજપનાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં કાર્યકરોને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાએ નાગરિકતા સુધારા કાયદો (CAA) મુદ્દે લોકોને ભડકાવીને દેશમાં રમખાણો કરાવ્યા છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી તોફાનોમાં ભાગ લેનારનાં ઘરે જઈને તેમને સપોર્ટ કરી રહ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ