કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની સામેના અદાલતની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી લીધી છે. રાહુલ ગાંધીએ રાફેલ સોદાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની સમીક્ષાની માગ કરતી રિવ્યૂ પિટિશન અદાલત દ્વારા દાખલ કરાઈ ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સામેના પોતાના રાજકીય નારા ચોકીદાર ચોર હૈને સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે જોડી દીધો હતો. જેના પગલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી સામે અદાલતની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમની સામેના અદાલતની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી લીધી છે. રાહુલ ગાંધીએ રાફેલ સોદાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની સમીક્ષાની માગ કરતી રિવ્યૂ પિટિશન અદાલત દ્વારા દાખલ કરાઈ ત્યારે પીએમ નરેન્દ્ર મોદી સામેના પોતાના રાજકીય નારા ચોકીદાર ચોર હૈને સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે જોડી દીધો હતો. જેના પગલે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી સામે અદાલતની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો.