લોકસભાની ચુંટણીમાં હવે માત્ર એક તબક્કો બાકી રહ્યો છે ત્યારે આજે સાતમાં તબક્કાનો ચુંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. છેલ્લા 2 મહિનાથી ચાલતી રેલી અને ચૂંટણી પ્રચાર પૂરો થવાની ગણતરીની મિનિટો જ બાકી હતી અને તે સમયે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મોદીના ખોટા વાયદાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું તેમને સવાલ કરવા માંગુ છું. હું તેમને કહેવા માંગુ છું કે, તેઓ મારા સવાલના જવાબ આપે.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરો પ્રવાહ કર્યો હતો વડાપ્રધાન અને અમિત શાહના વિચારો મહાત્મા ગાંધીના વિચારો જેવા નથી.
લોકસભાની ચુંટણીમાં હવે માત્ર એક તબક્કો બાકી રહ્યો છે ત્યારે આજે સાતમાં તબક્કાનો ચુંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. છેલ્લા 2 મહિનાથી ચાલતી રેલી અને ચૂંટણી પ્રચાર પૂરો થવાની ગણતરીની મિનિટો જ બાકી હતી અને તે સમયે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મોદીના ખોટા વાયદાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું તેમને સવાલ કરવા માંગુ છું. હું તેમને કહેવા માંગુ છું કે, તેઓ મારા સવાલના જવાબ આપે.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકરો પ્રવાહ કર્યો હતો વડાપ્રધાન અને અમિત શાહના વિચારો મહાત્મા ગાંધીના વિચારો જેવા નથી.