Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણાના ફતેહાબાદમાં રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૯૮૪માં દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત દેશના અલગ અલગ હિસ્સામાં આપણા હજારો શીખ ભાઈ-બહેનો અને નાના નાના બાળકોને કોંગ્રેસ પરિવાર અને એમના દરબારીઓના ઈશારે બેહરેમીથી મારી નાખવામાં આવ્યાં. ૩૪ વર્ષ સુધી અનેક તપાસ પંચ બન્યાં પણ શીખ ોને ન્યાય મળ્યો નથી. આ હુમલામાં જેના નામ પર સવાલ ઉઠયા હતા તેને મધ્ય પ્રદેશનો મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે સાફ કરી દીધું છે કે તેને તમારી ભાવનાની કોઈ પરવા નથી.

હરિયાણાના ફતેહાબાદમાં રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૯૮૪માં દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત દેશના અલગ અલગ હિસ્સામાં આપણા હજારો શીખ ભાઈ-બહેનો અને નાના નાના બાળકોને કોંગ્રેસ પરિવાર અને એમના દરબારીઓના ઈશારે બેહરેમીથી મારી નાખવામાં આવ્યાં. ૩૪ વર્ષ સુધી અનેક તપાસ પંચ બન્યાં પણ શીખ ોને ન્યાય મળ્યો નથી. આ હુમલામાં જેના નામ પર સવાલ ઉઠયા હતા તેને મધ્ય પ્રદેશનો મુખ્યમંત્રી બનાવીને કોંગ્રેસે સાફ કરી દીધું છે કે તેને તમારી ભાવનાની કોઈ પરવા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ