Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એટીએમથી છેતરપિંડી સતત વધી રહી છે જેના કારણે ગ્રાહકો તેમજ બેંકો પરેશાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટીએ બેંકોને સૂચન કર્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની વચ્ચે 6 થી12 કલાકનો સમય હોવો જોઇએ, એટલે કે, એક વખત એટીએમમાંથી ઓછામાં ઓછા 6 કલાક બાદ જ કોઇ બીજી વખત પૈસા ઉપાડી શકે.

એટીએમથી છેતરપિંડી સતત વધી રહી છે જેના કારણે ગ્રાહકો તેમજ બેંકો પરેશાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટીએ બેંકોને સૂચન કર્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની વચ્ચે 6 થી12 કલાકનો સમય હોવો જોઇએ, એટલે કે, એક વખત એટીએમમાંથી ઓછામાં ઓછા 6 કલાક બાદ જ કોઇ બીજી વખત પૈસા ઉપાડી શકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ