Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ડેમેજ કંટ્રોલ માટે આવવું પડ્યું. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "વિગત 2 દિવસમાં અનંત કુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકરુ અને નલિન કટીલના જે નિવેદનો આવ્યાં તે તેમના અંગત નિવેદનો છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી.

ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ડેમેજ કંટ્રોલ માટે આવવું પડ્યું. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "વિગત 2 દિવસમાં અનંત કુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકરુ અને નલિન કટીલના જે નિવેદનો આવ્યાં તે તેમના અંગત નિવેદનો છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ