મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રિમંડળ વિસ્તારમાં ભાઈ સુનીલ રાઉતને સ્થાન ના મળવાથી નારાજગીના અહેવાલ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે નવા વર્ષે જ કરેલા ફેસબુક પોસ્ટને લઈને સસ્પેન્સ વધી ગયું છે. નારાજગીના અહેવાલો વચ્ચે રાઉતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હંમેશા એવા વ્યક્તિને સાચવીને રાખો, જેને તમને ત્રણ ભેટ આપી હોય – સાથ, સમય અને સમર્પણ…’. રાઉતના આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેરફ ઈશારા તરીકે જોવામાં આવી રહી છે. જોકે રાઉતના ફેસબુલ વોલ પર આ પોસ્ટ વધારે સમય સુધી દેખાઈ નહોતી.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રિમંડળ વિસ્તારમાં ભાઈ સુનીલ રાઉતને સ્થાન ના મળવાથી નારાજગીના અહેવાલ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે નવા વર્ષે જ કરેલા ફેસબુક પોસ્ટને લઈને સસ્પેન્સ વધી ગયું છે. નારાજગીના અહેવાલો વચ્ચે રાઉતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હંમેશા એવા વ્યક્તિને સાચવીને રાખો, જેને તમને ત્રણ ભેટ આપી હોય – સાથ, સમય અને સમર્પણ…’. રાઉતના આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેરફ ઈશારા તરીકે જોવામાં આવી રહી છે. જોકે રાઉતના ફેસબુલ વોલ પર આ પોસ્ટ વધારે સમય સુધી દેખાઈ નહોતી.