Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાના સંબંધમાં લોકો અને નિષ્ણાતો પાસે મંગળવારે સૂચનો માંગ્યા છે. કેજરીવાલે કહ્યું કે, સારા સૂચનો પર નિષ્ણાતો અને ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ તેમની સરકાર કેન્દ્રને આ સંબંધમાં ગુરૂવારે પ્રસ્તાવ મોકલશે.

સૂચન ટોલ-ફ્રી નંબર 1031, વોટ્સએપ નંબર 8800007722, અથવા delhicm.suggestions@gmail.com બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી મોકલી શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાના સંબંધમાં લોકો અને નિષ્ણાતો પાસે મંગળવારે સૂચનો માંગ્યા છે. કેજરીવાલે કહ્યું કે, સારા સૂચનો પર નિષ્ણાતો અને ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવશે. અને ત્યાર બાદ તેમની સરકાર કેન્દ્રને આ સંબંધમાં ગુરૂવારે પ્રસ્તાવ મોકલશે.

સૂચન ટોલ-ફ્રી નંબર 1031, વોટ્સએપ નંબર 8800007722, અથવા delhicm.suggestions@gmail.com બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી મોકલી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ