કોલકાતા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લોગેલા ઈન્ટરિમ પ્રતિબંધને હટાવી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટ રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ સુધી પ્રતિંબંધ લગાવ્યો હતો. તે દરમિયાન તેઓ આગોતરા જામીન કરી શકે છે. સીબીઆઈએ રાજીવ પર સારધા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી. 2 મેએ સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની વાત સાંભળીને ચુકાદો આપ્યો હતો.
કોલકાતા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લોગેલા ઈન્ટરિમ પ્રતિબંધને હટાવી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટ રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ સુધી પ્રતિંબંધ લગાવ્યો હતો. તે દરમિયાન તેઓ આગોતરા જામીન કરી શકે છે. સીબીઆઈએ રાજીવ પર સારધા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી. 2 મેએ સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની વાત સાંભળીને ચુકાદો આપ્યો હતો.