યુપીના મદરેસાઓને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને મદરેસાઓને બંધારણીય માન્યતા આપી હતી. હાઈકોર્ટે 2004માં બનેલા મદરેસાઓ પર યુપી સરકારના કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.




143.jpg)


788.jpg)
742.jpg)
620.jpg)
887.jpg)
968.jpg)
1131.jpg)
787.jpg)
696.jpg)
741.jpg)





