Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના ખતરાને જોતા દિલ્હીના અલગ અલગ સેન્ટરોમાં ક્વોરેન્ટાઈન કરાયેલા તબલિગી જમાતના  2446 સભ્યોને હવે રજા આપવામાં આવશે.

જોકે દિલ્હી સરકારે સાથે સાથે એ પણ નક્કી કર્યુ છે કે, આ જમતાનો સભ્યો રજા અપાયા પછી સીધા પોતાના ઘરે જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.

દિલ્હીમાં મરકઝમાં યોજાયેલા કાર્યક્રમમાં સંખ્યાબંધ જમાતીઓ પોઝિટિવ આવ્યા બાદ તમામને તકેદરાની ભાગરુપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે તેમને રજા આપવાનુ નક્કી કરાયુ છે અને તેમને મોકલવાની વ્યવસ્થા પણ દિલ્હી સરકાર કરશે. આ સભ્યો દેશના અલગ અલગ હિસ્સામાંથી આવેલા છે.

બીજી તરફ તેમાં સામેલ 576 વિદેશીઓને હવે દિલ્હી પોલીસના હવાલે કરાશે. તેમને વિઝા ઉલ્લંઘનના મામલામાં પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કોરોના વાયરસના ખતરાને જોતા દિલ્હીના અલગ અલગ સેન્ટરોમાં ક્વોરેન્ટાઈન કરાયેલા તબલિગી જમાતના  2446 સભ્યોને હવે રજા આપવામાં આવશે.

જોકે દિલ્હી સરકારે સાથે સાથે એ પણ નક્કી કર્યુ છે કે, આ જમતાનો સભ્યો રજા અપાયા પછી સીધા પોતાના ઘરે જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.

દિલ્હીમાં મરકઝમાં યોજાયેલા કાર્યક્રમમાં સંખ્યાબંધ જમાતીઓ પોઝિટિવ આવ્યા બાદ તમામને તકેદરાની ભાગરુપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે તેમને રજા આપવાનુ નક્કી કરાયુ છે અને તેમને મોકલવાની વ્યવસ્થા પણ દિલ્હી સરકાર કરશે. આ સભ્યો દેશના અલગ અલગ હિસ્સામાંથી આવેલા છે.

બીજી તરફ તેમાં સામેલ 576 વિદેશીઓને હવે દિલ્હી પોલીસના હવાલે કરાશે. તેમને વિઝા ઉલ્લંઘનના મામલામાં પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ