તમામ મંદિરો સૂર્યગ્રહણને કારણે બંધ રહેશે. સૂર્યગ્રહણ સવારે 8:06 મિનિટે શરૂ થઈને 10:53 મિનિટે પુરૂ થશે. આરતીથી લઈને તમામ પૂજા અર્ચના ગ્રહણ પત્યા બાદ જ થશે. અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના મોટા મોટા મંદિરોમાં પણ સવારના દર્શન ભક્તો નહીં કરી શકે.
તમામ મંદિરો સૂર્યગ્રહણને કારણે બંધ રહેશે. સૂર્યગ્રહણ સવારે 8:06 મિનિટે શરૂ થઈને 10:53 મિનિટે પુરૂ થશે. આરતીથી લઈને તમામ પૂજા અર્ચના ગ્રહણ પત્યા બાદ જ થશે. અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના મોટા મોટા મંદિરોમાં પણ સવારના દર્શન ભક્તો નહીં કરી શકે.