ચુંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરવનાના આરોપને ખોટો જણાવ્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય ચુંટણી અધકારીએ વેંકટેશ્વર લુ એ કહ્યું હતું મામલાની તપાસ કરવામાં આવી છે.ચુંટણી પંચ દ્વારા અમેઠીમાં બુથ કેપ્ચરીંગ કરવાના આરોપ ખોટા સાબિત થયા છે. આ મામલે પાર્ટીઓના પોલિંગ એજન્ટો સાથે પૂછપરછ કરવમાં આવી હતી પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું છે કે સ્મૃતિ ઈરાનીનો દાવા પાયાવિહોણો સાબિત થયા
ચુંટણી પંચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરવનાના આરોપને ખોટો જણાવ્યો છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય ચુંટણી અધકારીએ વેંકટેશ્વર લુ એ કહ્યું હતું મામલાની તપાસ કરવામાં આવી છે.ચુંટણી પંચ દ્વારા અમેઠીમાં બુથ કેપ્ચરીંગ કરવાના આરોપ ખોટા સાબિત થયા છે. આ મામલે પાર્ટીઓના પોલિંગ એજન્ટો સાથે પૂછપરછ કરવમાં આવી હતી પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું છે કે સ્મૃતિ ઈરાનીનો દાવા પાયાવિહોણો સાબિત થયા