Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જેએનયુમાં હિંસા પછી શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં પીએમ મોદી અને ગૃહપ્રધાન શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં ક્યારેય આવું ઘાતકી રાજકારણ જોયું નથી. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ભાજપ સરકાર દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે રમખાણો થાય તેવું વાતાવરણ સર્જી રહી છે પણ આવું થવા દઈશું નહીં. CAA મામલે ભાજપ અને કેન્દ્ર સરકાર ચારેબાજુથી ઘેરાઈ છે ત્યારે કેટલીક ઘટનાઓ બદલાની ભાવનાથી ઉપરવટ થઈ રહી છે.
 

જેએનયુમાં હિંસા પછી શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં પીએમ મોદી અને ગૃહપ્રધાન શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દેશમાં ક્યારેય આવું ઘાતકી રાજકારણ જોયું નથી. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે ભાજપ સરકાર દેશમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે રમખાણો થાય તેવું વાતાવરણ સર્જી રહી છે પણ આવું થવા દઈશું નહીં. CAA મામલે ભાજપ અને કેન્દ્ર સરકાર ચારેબાજુથી ઘેરાઈ છે ત્યારે કેટલીક ઘટનાઓ બદલાની ભાવનાથી ઉપરવટ થઈ રહી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ