કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, 20 લાખનો આંકડો પાર થઈ ગયો છે, મોદી સરકાર ગુમ છે.
તેમણે તેમના ટ્વીટની સાથે અન્ય એક ટ્વીટને શેર કર્યું છે જેમાં તેમણે કોરોનાનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખ થઈ હોવા મામલે ટ્વીટ કર્યું હતું. ગુરુવારે દેશભરમાંથી કોરોના વાયરસના 62,088 નવા કેસ નોંધાયા હતા.આ સાથે જ ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,22,730 થઈ ગઈ છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્તા જણાવ્યું છે કે, 20 લાખનો આંકડો પાર થઈ ગયો છે, મોદી સરકાર ગુમ છે.
તેમણે તેમના ટ્વીટની સાથે અન્ય એક ટ્વીટને શેર કર્યું છે જેમાં તેમણે કોરોનાનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખ થઈ હોવા મામલે ટ્વીટ કર્યું હતું. ગુરુવારે દેશભરમાંથી કોરોના વાયરસના 62,088 નવા કેસ નોંધાયા હતા.આ સાથે જ ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20,22,730 થઈ ગઈ છે.