વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કરશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ જાણકારી આપી છે. જે રીતે દ્વારકાને જન્માષ્ટમી દરમિયાન સજાવવામાં આવે છે, તે રીતે વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોકોએ સમગ્ર શહેરને સજાવ્યુ છે.
વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકામાં સુદર્શન સેતુ પુલનું ઉદ્ઘાટન કરશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ જાણકારી આપી છે. જે રીતે દ્વારકાને જન્માષ્ટમી દરમિયાન સજાવવામાં આવે છે, તે રીતે વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોકોએ સમગ્ર શહેરને સજાવ્યુ છે.
Copyright © 2023 News Views