મહારાષ્ટ્રની શિંદે સરકારે ચૂંટણી પહેલાં લઘુમતી મતદારોને ખુશ કરવા માટે મદરેસાના મૌલવીઓના પગારમાં વધારો કરી દીધો છે. એ મુદ્દે વિવાદ થયો છે. ભાજપ-શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીએ મળીને સહમતીથી આ નિર્ણય કરી લીધો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થવાની તૈયારી છે તે પહેલાં રાજ્ય સરકારે લઘુમતી મતદારોના સમર્થન માટે લ્હાણીની જાહેરાત કરી છે.




383.jpg)


1027.jpg)
1184.jpg)
1150.jpg)
939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)





