Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

NRC – NPR – CAA મુદ્દે દેશમાં ફેલાવવામાં આવી રહેલી ગેરસમજ અંગે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, NRC – NPR વચ્ચે કોઈ સંબંધ નથી. દેશભરમાં એનઆરસી મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી કે કોઈ ચર્ચાની જરૂર પણ નથી. આથી NRC મુદ્દે પીએમ  મોદી સાચા છે. તેમણે સાચું કહ્યું હતું કે, NRC મામલે કેબિનેટ કે સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી. NPR એ એક પ્રકારનું વસ્તી ગણતરીનું રજિસ્ટર છે.

NRC – NPR – CAA મુદ્દે દેશમાં ફેલાવવામાં આવી રહેલી ગેરસમજ અંગે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, NRC – NPR વચ્ચે કોઈ સંબંધ નથી. દેશભરમાં એનઆરસી મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી કે કોઈ ચર્ચાની જરૂર પણ નથી. આથી NRC મુદ્દે પીએમ  મોદી સાચા છે. તેમણે સાચું કહ્યું હતું કે, NRC મામલે કેબિનેટ કે સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી. NPR એ એક પ્રકારનું વસ્તી ગણતરીનું રજિસ્ટર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ