ગુજરાતમાં ૨૬ બેઠક માટે ૨૩ અપ્રિલેના દિવસે મતદાન થયું હતું પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક લોકસભા બેઠકના એક મતદાન મથકનું ફરીથી મતદાન કરવા માટે નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી કિષ્ણાએ જાહેરાત કરી છે કે, આણંદ જિલ્લામાં એક મતદાન મથક પર ફરીથી મતદાન કરવામાં આવશે.
આ જાહેરાત મુજબ લોકસભા ચૂંટણીનું આણંદ લોકસભા બેઠકની સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકનું ભારતના ચૂંટણી પંચે સને 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58(2) અન્વયે રદ્દ કર્યું છે. આ લોકસભા બેઠકના એક મતદાન મથક પર હવે 12 જૂનના રોજ રવિવારે ફરીથી મતદાન થશે. રવિવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન અહિંયા ફરીથી મતદાન કરવામાં આવશે.
ગુજરાતમાં ૨૬ બેઠક માટે ૨૩ અપ્રિલેના દિવસે મતદાન થયું હતું પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક લોકસભા બેઠકના એક મતદાન મથકનું ફરીથી મતદાન કરવા માટે નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ.એસ.મુરલી કિષ્ણાએ જાહેરાત કરી છે કે, આણંદ જિલ્લામાં એક મતદાન મથક પર ફરીથી મતદાન કરવામાં આવશે.
આ જાહેરાત મુજબ લોકસભા ચૂંટણીનું આણંદ લોકસભા બેઠકની સોજીત્રા વિધાનસભા મતવિભાગના 239-ધર્મજ-8 મતદાન મથકનું ભારતના ચૂંટણી પંચે સને 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58(2) અન્વયે રદ્દ કર્યું છે. આ લોકસભા બેઠકના એક મતદાન મથક પર હવે 12 જૂનના રોજ રવિવારે ફરીથી મતદાન થશે. રવિવારે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન અહિંયા ફરીથી મતદાન કરવામાં આવશે.