Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રેલવેએ 1 જૂનથી દોડનારી 200 ટ્રેન માટે હવે આરએસી ટિકિટને પણ પરવાનગી આપી દેવાઈ છે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, કેટલાક પ્રવાસીઓ ટ્રેન ઊપડવાના થોડા સમય પહેલાં જ ટિકિટ કેન્સલ કરાવે છે. તેથી હવે રેલવેએ ૧ જૂનથી શરૂ થનારી 200 સ્પેશિયલ ટ્રેન માટે વેઇટિંગ લિસ્ટને પરવાનગી આપી છે. વેઇટિંગ લિસ્ટની વ્યવસ્થાને કારણે હવે કેન્સલ થયેલી ટિકિટોના સ્થાને ખાલી બર્થમાં બાકીના પ્રવાસીઓનો સમાવેશ કરી શકાશે. 
 

ભારતીય રેલવેએ 1 જૂનથી દોડનારી 200 ટ્રેન માટે હવે આરએસી ટિકિટને પણ પરવાનગી આપી દેવાઈ છે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, કેટલાક પ્રવાસીઓ ટ્રેન ઊપડવાના થોડા સમય પહેલાં જ ટિકિટ કેન્સલ કરાવે છે. તેથી હવે રેલવેએ ૧ જૂનથી શરૂ થનારી 200 સ્પેશિયલ ટ્રેન માટે વેઇટિંગ લિસ્ટને પરવાનગી આપી છે. વેઇટિંગ લિસ્ટની વ્યવસ્થાને કારણે હવે કેન્સલ થયેલી ટિકિટોના સ્થાને ખાલી બર્થમાં બાકીના પ્રવાસીઓનો સમાવેશ કરી શકાશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ