Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના 18 સાંસદોની સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન દરમિયાન ઉદ્ધવની સાથે તેમના પુત્ર પણ હાજર રહ્યો હતો. રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી. જણાવી દઇએ કે, 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે અયોધ્યા પહોંચ્યા. આ પહેલા લોકસભા ચૂંટણી જીતની મન્નત માગવા માટે ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતા.
 

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના 18 સાંસદોની સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન દરમિયાન ઉદ્ધવની સાથે તેમના પુત્ર પણ હાજર રહ્યો હતો. રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી. જણાવી દઇએ કે, 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે અયોધ્યા પહોંચ્યા. આ પહેલા લોકસભા ચૂંટણી જીતની મન્નત માગવા માટે ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ