મણિપુરમાં આગજનીની ઘટના બાદ સાંપ્રદાયિક તણાવ વધ્યો,
મણિપુર સરકારે શનિવારે ફૂગાકચાઓ ઈખાંગમાં 3-4 લોકોએ એક વાહનને આગ ચાંપ્યા પછી વધતા કોમી તણાવને રોકવા માટે રાજ્યભરમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. વિશેષ સચિવ (ગૃહ) એચ જ્ઞાન પ્રકાશ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર કેટલાક અસામાજ