મધ્યપ્રદેશ: કમલનાથ સરકારને ફરી કાલ સુધીની રાહત મળી
મધ્યપ્રદેશમાં ગત કેટલાક દિવસોથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. બુધવારે શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરી. આ દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકર પર પણ સવાલ