મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી : PM મોદીએ રાજઘાટ
સમગ્ર દેશમાં આજે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે આવેલા મહાત્મ ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા હતા, તેમજ તેમને શ્ર