Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યાત્રાધામ અંબાજી ખાતે  બુધવારે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થવા પામ્યો છે. જીલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મા અંબાના દર્શનાર્થે આવેલા પદયાત્રી સંધના રથડાને હંકારી તેંજ દિપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રારંભે અંબાજી મંદિરમાં નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.

અંબાજી....ભાદરવી પૂનમ નાં મેળા નો પ્રથમ દિવસ

2,50,244 યાત્રિકો એ દર્શન નો લાભ લીધો

2,46,200 પ્રસાદ નાં પેકેટ નું વિતરણ

23415 યાત્રિકો એ ની શુલ્ક  ભોજન નો લાભ લીધો

25,01,790 પ્રથમ દીવસ ની ભંડાર અને ગાદી ની આવક

23,98,922 વિવિધ બેંકો  ની આવક

કુલ આવક 49,00,712 રુ

બસ માં મુસાફરી કરેલ યાત્રિકો ની સંખ્યા 14196   અંબાજી

યાત્રાધામ અંબાજી ખાતે  બુધવારે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થવા પામ્યો છે. જીલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મા અંબાના દર્શનાર્થે આવેલા પદયાત્રી સંધના રથડાને હંકારી તેંજ દિપ પ્રાગટ્ય થકી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રારંભે અંબાજી મંદિરમાં નવચંડી યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.

અંબાજી....ભાદરવી પૂનમ નાં મેળા નો પ્રથમ દિવસ

2,50,244 યાત્રિકો એ દર્શન નો લાભ લીધો

2,46,200 પ્રસાદ નાં પેકેટ નું વિતરણ

23415 યાત્રિકો એ ની શુલ્ક  ભોજન નો લાભ લીધો

25,01,790 પ્રથમ દીવસ ની ભંડાર અને ગાદી ની આવક

23,98,922 વિવિધ બેંકો  ની આવક

કુલ આવક 49,00,712 રુ

બસ માં મુસાફરી કરેલ યાત્રિકો ની સંખ્યા 14196   અંબાજી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ