Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્વરગુર્જરી સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના સંસ્થાપક કલાગુરુ શ્રીમતી સોનલ મજમૂદાર અને તેમના વિદ્યાર્થીનીઓ દ્રારા એક અનોખી રીતે વિશ્વ નૃત્ય દિનની ઉજવણી કરવામાં આવી. ઉજવણી શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ ખાતે તેઓની સાથે કરવામાં આવી શાસ્ત્રીય નૃત્ય, સેમી કલાસિકલ નૃત્ય, બોલીવુડ નૃત્ય ની વિવિધ સાંજે રજૂઆત બાદ  બધા  વડીલો પણ સંગીત મય નૃત્યમાં સાથે જોડાયા હતા.
અને બધાએ ખૂબ આનંદ કરેલ.

સ્વરગુર્જરી સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના સંસ્થાપક કલાગુરુ શ્રીમતી સોનલ મજમૂદાર અને તેમના વિદ્યાર્થીનીઓ દ્રારા એક અનોખી રીતે વિશ્વ નૃત્ય દિનની ઉજવણી કરવામાં આવી. ઉજવણી શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ ખાતે તેઓની સાથે કરવામાં આવી શાસ્ત્રીય નૃત્ય, સેમી કલાસિકલ નૃત્ય, બોલીવુડ નૃત્ય ની વિવિધ સાંજે રજૂઆત બાદ  બધા  વડીલો પણ સંગીત મય નૃત્યમાં સાથે જોડાયા હતા.
અને બધાએ ખૂબ આનંદ કરેલ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ