Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાંભાના સમઢીયાળાથી શંકાસ્પદ હાલતમાં એક સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગ દોડતું થયું છે. તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં વધુ એક સિંહનું મોત થતા 25 દિવસમાં બે સિંહના મોત થયા છે. સિંહના મોત અંગે વન વિભાગ કંઇ પણ જણાવવા તૈયાર નથી. સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ક્યાં કારણોસર સિંહનું મોત થયું તે હવે પીએમ બાદ જ જાણવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ