Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ કાશ્મીરના હંદવાડાના ચંજ મોહલ્લા ખાતે શનિવારે આતંકવાદીઓ તેમજ લશ્કર વચ્ચે થયેલી લોહીયાણ અથડામણમાં આર્મીના બે ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થઈ ગયા છે. લશ્કર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અથડામણમાં બે અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ અથડામણમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયા છે.

આર્મીએ આપેલી માહિતી મુજબ 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા આ અથડામણમાં શહીદ થયા હતા. આ ઉપરાંત એક મેજર, બે લશ્કરના જવાનો તેમજ જેએન્ડકે એસઓજીના એક સબ ઈન્સ્પેક્ટર પણ શહીદ થયા હતા.

જમ્મુ કાશ્મીરના હંદવાડાના ચંજ મોહલ્લા ખાતે શનિવારે આતંકવાદીઓ તેમજ લશ્કર વચ્ચે થયેલી લોહીયાણ અથડામણમાં આર્મીના બે ઉચ્ચ અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થઈ ગયા છે. લશ્કર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અથડામણમાં બે અધિકારીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા છે. આ અથડામણમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયા છે.

આર્મીએ આપેલી માહિતી મુજબ 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા આ અથડામણમાં શહીદ થયા હતા. આ ઉપરાંત એક મેજર, બે લશ્કરના જવાનો તેમજ જેએન્ડકે એસઓજીના એક સબ ઈન્સ્પેક્ટર પણ શહીદ થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ