આસામમાં ગુરુવારે આઠ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ૬૪૪ આતંકવાદીઓએ ૧૭૭ શસ્ત્રો સાથે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજનો દિવસ આસામ અને આસામ પોલીસ માટે અત્યંત મહત્ત્વનો છે. એકસાથે આઠ ઉગ્રવાદી સંગઠનના ૬૪૪ આતંકવાદી અને સરગણાઓએ તેમનાં હથિયાર હેઠાં મૂક્યાં છે.
આસામમાં ગુરુવારે આઠ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ૬૪૪ આતંકવાદીઓએ ૧૭૭ શસ્ત્રો સાથે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજનો દિવસ આસામ અને આસામ પોલીસ માટે અત્યંત મહત્ત્વનો છે. એકસાથે આઠ ઉગ્રવાદી સંગઠનના ૬૪૪ આતંકવાદી અને સરગણાઓએ તેમનાં હથિયાર હેઠાં મૂક્યાં છે.