Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા લદાયેલા ૪૦ દિવસના લોકડાઉનના સારા પરિણામો મળી રહ્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૩ નવા કેસ નોંધાયા છે જેના કારણે દેશમાં કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા ૩૩,૬૧૦ થઈ છે. તેમાંથી ૨૩,૬૫૧ એક્ટિવ કેસ છે. ૨૪ કલાકમાં ૬૩૦ દર્દીનો સફળ ઇલાજ કરાયો છે. 
 

દેશમાં કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા લદાયેલા ૪૦ દિવસના લોકડાઉનના સારા પરિણામો મળી રહ્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૨૩ નવા કેસ નોંધાયા છે જેના કારણે દેશમાં કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા ૩૩,૬૧૦ થઈ છે. તેમાંથી ૨૩,૬૫૧ એક્ટિવ કેસ છે. ૨૪ કલાકમાં ૬૩૦ દર્દીનો સફળ ઇલાજ કરાયો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ