Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સબ ટીવી શો ‘આદત સે મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કામ કરી ચુકેલા એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવારે રાતે 10.30 વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતીં. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડેથી એક નાના ફ્લેટમાં રહેતો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમીત અગાઉથી જ દેવામાં હતો અને આર્થિંક સ્થિતિ સામે ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલે લોકડાઉનના કારણે નાના મોટા કામ પણ બંધ થઈ જતા પરેશાન હતો અને ઘરનું ભાડુ આપવા પણ અસમર્થ બની રહ્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર થયો હતો.

સબ ટીવી શો ‘આદત સે મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કામ કરી ચુકેલા એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવારે રાતે 10.30 વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતીં. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડેથી એક નાના ફ્લેટમાં રહેતો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમીત અગાઉથી જ દેવામાં હતો અને આર્થિંક સ્થિતિ સામે ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલે લોકડાઉનના કારણે નાના મોટા કામ પણ બંધ થઈ જતા પરેશાન હતો અને ઘરનું ભાડુ આપવા પણ અસમર્થ બની રહ્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર થયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ