Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.’

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન 11 જુલાઈએ સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા, અને 28 દિવસ પસાર બાદ આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ એશ્વર્યા, આરાધ્યા અને અમિતાભ બચ્ચન બાદ હવે અભિષેક બચ્ચને કોરોનામાંથી મુક્ત થઈ ચૂક્યા છે.

મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ અભિષેક બચ્ચનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જુનિયર બચ્ચને આ માહિતી ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘વચન વચન હોય છે. આજે બપોરે મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.’

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન 11 જુલાઈએ સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા, અને 28 દિવસ પસાર બાદ આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ એશ્વર્યા, આરાધ્યા અને અમિતાભ બચ્ચન બાદ હવે અભિષેક બચ્ચને કોરોનામાંથી મુક્ત થઈ ચૂક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ