Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાથી સંક્રમિત થયેલા બચ્ચન પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે. વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નાણાવટીમાં જ કોરોના સંક્રમણની સારવાર લઇ રહેલા અભિષેક બચ્ચને આ ખુશખબર સોશિયલ મીડિયા થકી શેર કરી હતી. કોરોનાથી સંક્રમિત થયાના 5 દિવસ બાદ ઐશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને 10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા છે.  

અભિષેકે ટ્વીટમાં આ સંદર્ભે માહિતી આપતા તેમના ચાહક વર્ગનો આભાર માન્યો હતો. જોકે અભિષેક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હજુ પણ કોરોના સંક્રમણથી પીડિત છે અને સારવાર માટે હોસ્પિટલમાં જ રહેશે.

કોરોનાથી સંક્રમિત થયેલા બચ્ચન પરિવાર માટે રાહતના સમાચાર આવ્યા છે. વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નાણાવટીમાં જ કોરોના સંક્રમણની સારવાર લઇ રહેલા અભિષેક બચ્ચને આ ખુશખબર સોશિયલ મીડિયા થકી શેર કરી હતી. કોરોનાથી સંક્રમિત થયાના 5 દિવસ બાદ ઐશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેઓને 10 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા છે.  

અભિષેકે ટ્વીટમાં આ સંદર્ભે માહિતી આપતા તેમના ચાહક વર્ગનો આભાર માન્યો હતો. જોકે અભિષેક અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હજુ પણ કોરોના સંક્રમણથી પીડિત છે અને સારવાર માટે હોસ્પિટલમાં જ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ