દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા ભાજપને મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાનો પડકાર આપ્યો છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું છે કે, જો ભાજપ મુખ્યમંત્રી ઉમેદવારનું નામ જાહેર કરે છે તો તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં હું કહેવા માંગુ છું કે AAPને આપવામાં આવેલો એક-એક મત કેજરીવાલ પાસે આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા ભાજપને મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાનો પડકાર આપ્યો છે. એટલું જ નહીં તેમણે જણાવ્યું છે કે, જો ભાજપ મુખ્યમંત્રી ઉમેદવારનું નામ જાહેર કરે છે તો તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે. કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં હું કહેવા માંગુ છું કે AAPને આપવામાં આવેલો એક-એક મત કેજરીવાલ પાસે આવશે.