નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને ભાજપના નેતા ચંદ્ર કુમાર બોઝે નાગરિકતા સુધારણા કાયદા (CAA)ની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે નિવેદન આપ્યું છે. ચંદ્ર કુમાર બોઝે તેમની પાર્ટીને સલાહ આપતા જણાવ્યું છે કે, લોકોને CAAના લાભ અંગે જાણકારી આપવી જોઇએ. આપણી પાસે સંખ્યા છે તો આપણે ડરાવવાનું રાજકારણ કરી શકતા નથી.
વધુમાં બોઝે જણાવ્યું હતું કે, થોડા સુધારથી વિપક્ષનું અભિયાન ઠપ થઈ શકે છે. આપણે વિશેષ રીતે એ જણાવવાની જરૂર છે કે આ કાયદો અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિઓ માટે છે, આપણે કોઇ ધર્મનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.
નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર અને ભાજપના નેતા ચંદ્ર કુમાર બોઝે નાગરિકતા સુધારણા કાયદા (CAA)ની વિરુદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે નિવેદન આપ્યું છે. ચંદ્ર કુમાર બોઝે તેમની પાર્ટીને સલાહ આપતા જણાવ્યું છે કે, લોકોને CAAના લાભ અંગે જાણકારી આપવી જોઇએ. આપણી પાસે સંખ્યા છે તો આપણે ડરાવવાનું રાજકારણ કરી શકતા નથી.
વધુમાં બોઝે જણાવ્યું હતું કે, થોડા સુધારથી વિપક્ષનું અભિયાન ઠપ થઈ શકે છે. આપણે વિશેષ રીતે એ જણાવવાની જરૂર છે કે આ કાયદો અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિઓ માટે છે, આપણે કોઇ ધર્મનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.