Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિભિન્ન એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય.

 

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા વિભિન્ન એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાનું અનુમાન કરવાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ નકલી એક્ઝિટ પોલથી નિરાન ન થતા અને સતર્ક રહેજો. તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના લોકો પોતાના પર અને પાર્ટી પર વિશ્વાસ રાખે કારણ કે તેમને મહેનત બેકાર નહીં જાય.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ