દેશમાં લોકસભાની ચુંટણીનું થયેલ મતદાનની તેની આવતીકાલે મતગણતરી થવાની છે. સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝીટપોલ અનુમાન સામે આવ્યા છે જેમાં ભાજપની સરકાર બનશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેટલીક બેઠક જીતશે તેવી રાજકીય પંડીતો નજર રાખીને બેઠા છે.
ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 7 બેઠક જીતે તેવી આશા રાખવામાં આવી રહી છે. જેમાં અમરેલી, આંણદ, પાટણ, જુનાગઢ, બનાસકાંઠા, બારડોલી અને દાહોદ બેઠકો પર જીત મેળવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આખરે કોંગ્રેસ કેટલી બેઠક જીતશે તે તો આવતીકાલે ખબર પડશે.
દેશમાં લોકસભાની ચુંટણીનું થયેલ મતદાનની તેની આવતીકાલે મતગણતરી થવાની છે. સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝીટપોલ અનુમાન સામે આવ્યા છે જેમાં ભાજપની સરકાર બનશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કેટલીક બેઠક જીતશે તેવી રાજકીય પંડીતો નજર રાખીને બેઠા છે.
ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 7 બેઠક જીતે તેવી આશા રાખવામાં આવી રહી છે. જેમાં અમરેલી, આંણદ, પાટણ, જુનાગઢ, બનાસકાંઠા, બારડોલી અને દાહોદ બેઠકો પર જીત મેળવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આખરે કોંગ્રેસ કેટલી બેઠક જીતશે તે તો આવતીકાલે ખબર પડશે.