-
દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી દરમ્યાન વચનોની લ્હાણી કરવામાં કાંઇ બાકી રહેતું નથી. સોનાના મંગળસૂત્રથી લઇને ટીવી વગેરેની સાથે હવે ડીએમકે પક્ષ દ્વારા એવું વચન આપવામાં આવ્યું કે જો જીતીશું તો રાજીવ ગાંધીની હત્યા કરનારા દોષિત હત્યારાઓની સજા માફ કરીશું..! આ ઉપરાંત ગરીબ પરિવારને દર મહિને 1500 રૂપિયાની રોકડ સહાય ની સાથે નોટબંધીથી પિડિત પરિવારોને વળતર આપવાના વચનો અપાયા છે.
-
દક્ષિણના રાજ્યોમાં ચૂંટણી દરમ્યાન વચનોની લ્હાણી કરવામાં કાંઇ બાકી રહેતું નથી. સોનાના મંગળસૂત્રથી લઇને ટીવી વગેરેની સાથે હવે ડીએમકે પક્ષ દ્વારા એવું વચન આપવામાં આવ્યું કે જો જીતીશું તો રાજીવ ગાંધીની હત્યા કરનારા દોષિત હત્યારાઓની સજા માફ કરીશું..! આ ઉપરાંત ગરીબ પરિવારને દર મહિને 1500 રૂપિયાની રોકડ સહાય ની સાથે નોટબંધીથી પિડિત પરિવારોને વળતર આપવાના વચનો અપાયા છે.