Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેન્દ્રને તાકીદ કરતા જણાવ્યું કે, એક દેશ એક રેશનિંગ કાર્ડની યોજના લાગુ કરવા અંગે સરકારે વિચાર કરવો જોઈએ. હાલમાં લોકડાઉનના સમયમાં તેને ઝડપથી લાગુ કરવામાં આવે તે વધારે લાભદાયી અને હિતાવહ છે. આ યોજના અત્યારે જ લાગુ કરવામાં આવે તો કોરોનાના ભયે પલાયન કરનારા મજૂરો, નિરાશ્રિતો અને આર્થિક રીતે નબળા લોકોને યોગ્ય ભાવે ખાદ્યાન્ન મળી શકે.
 

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેન્દ્રને તાકીદ કરતા જણાવ્યું કે, એક દેશ એક રેશનિંગ કાર્ડની યોજના લાગુ કરવા અંગે સરકારે વિચાર કરવો જોઈએ. હાલમાં લોકડાઉનના સમયમાં તેને ઝડપથી લાગુ કરવામાં આવે તે વધારે લાભદાયી અને હિતાવહ છે. આ યોજના અત્યારે જ લાગુ કરવામાં આવે તો કોરોનાના ભયે પલાયન કરનારા મજૂરો, નિરાશ્રિતો અને આર્થિક રીતે નબળા લોકોને યોગ્ય ભાવે ખાદ્યાન્ન મળી શકે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ