વડોદરાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. જેમાં તેમણે વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'
વડોદરાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. જેમાં તેમણે વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણી/રજૂઆતો સંદર્ભે સરકારશ્રી અને વહિવટીતંત્રના સંકલનના અભાવે ઉદાસીનતાના કારણે સરકારશ્રીના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.'