Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 55 વર્ષીય કર્મીનું કોરોના વાયરસના સંક્રમણથી મંગળવારે મોત થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત લગભગ 10 લાખ કર્મચારીઓવાળા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં કોવિડ-19 મહામારીના કારણે થનાર આ પહેલું મોત છે. મૃતક સીઆરપીએફમાં ઉપ નિરીક્ષક (એસઆઇ)ના પદ પર તૈનાત હતા અને થોડા દિવસ પહેલા સંક્રમણની પુષ્ટિ થયા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર ગૃહ મંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
 

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 55 વર્ષીય કર્મીનું કોરોના વાયરસના સંક્રમણથી મંગળવારે મોત થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત લગભગ 10 લાખ કર્મચારીઓવાળા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં કોવિડ-19 મહામારીના કારણે થનાર આ પહેલું મોત છે. મૃતક સીઆરપીએફમાં ઉપ નિરીક્ષક (એસઆઇ)ના પદ પર તૈનાત હતા અને થોડા દિવસ પહેલા સંક્રમણની પુષ્ટિ થયા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર ગૃહ મંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ