Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજધાની દિલ્હીમાં અમર જવાન જ્યોતિએ ઈન્ડિયા ગેટની ઓળખ સમાન હતી પરંતુ હવેથી તે ઈન્ડિયા ગેટના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત થશે. શુક્રવારે એટલે કે, 21 જાન્યુઆરી, 2022ના રોજ તેનો વિલય કરી દેવામાં આવશે. બપોરે 3:30 કલાકે બંને જ્યોતિનો વિલય સમારંભ યોજાશે. બંને સ્મારકો વચ્ચે અડધા કિમીનું અંતર માંડ છે. 
ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિનું નિર્માણ 1972ના વર્ષમાં થયું હતું. 1971ના વર્ષમાં ઈન્ડિયા ગેટ નીચે થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું સર્વોચ્ય બલિદાન આપનારા સૈનિકોની યાદમાં અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 
 

રાજધાની દિલ્હીમાં અમર જવાન જ્યોતિએ ઈન્ડિયા ગેટની ઓળખ સમાન હતી પરંતુ હવેથી તે ઈન્ડિયા ગેટના બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પ્રજ્વલિત થશે. શુક્રવારે એટલે કે, 21 જાન્યુઆરી, 2022ના રોજ તેનો વિલય કરી દેવામાં આવશે. બપોરે 3:30 કલાકે બંને જ્યોતિનો વિલય સમારંભ યોજાશે. બંને સ્મારકો વચ્ચે અડધા કિમીનું અંતર માંડ છે. 
ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિનું નિર્માણ 1972ના વર્ષમાં થયું હતું. 1971ના વર્ષમાં ઈન્ડિયા ગેટ નીચે થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું સર્વોચ્ય બલિદાન આપનારા સૈનિકોની યાદમાં અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ