Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈસરોએ બુધવારે જણાવ્યું કે, ચંદ્રયાન-2નું લોન્ચિંગ આવતા અઠવાડિયે થઈ શકે છે. દરેક ટેક્નિકલ ખામી ઠીક કરી દેવામાં આવી છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 21 જુલાઈ કે 22 જુલાઈએ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈએ રાતે 2.51 મિનિટે કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ લોન્ચિંગ વેહિકલમાં ટેક્નીકલ ખામી આવવાના કારણે લોન્ચિંગની તારીખ ટાળવામાં આવી હતી.

ઈસરોએ બુધવારે જણાવ્યું કે, ચંદ્રયાન-2નું લોન્ચિંગ આવતા અઠવાડિયે થઈ શકે છે. દરેક ટેક્નિકલ ખામી ઠીક કરી દેવામાં આવી છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 21 જુલાઈ કે 22 જુલાઈએ કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈએ રાતે 2.51 મિનિટે કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ લોન્ચિંગ વેહિકલમાં ટેક્નીકલ ખામી આવવાના કારણે લોન્ચિંગની તારીખ ટાળવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ